બનાસકાંઠાના બહુચર્ચિત ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ભગવાનસિંહ પરમાર આખરે પોલીસના સકંજામાં છે. આ સાથે જ નકલી મોતના કારસ્તાનો પર્દાફાશ થયો છે.