જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા જોવા મળતા શ્વાનોની સંખ્યામાં નિયંત્રણ આવે તે માટે શ્વાનોનું ખસીકરણ અભિયાન શરૂ કર્યું છે.