ભરૂચ: બ્રિજ પરથી પત્ની સામે પતિએ જ લગાવી મોતની છલાંગ

2023-01-03 66

ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ બ્રિજ બની ગયો છે. અને ગત વર્ષમાં પણ સંખ્યાબંધ લોકોએ મોતની છલાંગ લગાવી છે. ત્યારે વર્ષ 2023ના બીજા દિવસે જ પત્નીની

નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી દેતા બ્રિજ ઉપર લોકોના મેળાવડા જામ્યા હતા. ત્યારે બ્રિજની બંને તરફ પ્રોટેક્શન વોલરૂપી લોખંડની જાળી

લગાવવામાં આવે તે જરૂરી છે.

Free Traffic Exchange