NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ નારાજ

2022-11-14 1,426

ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં NCPમાંથી કાંધલ જાડેજાએ રાજીનામુ આપ્યું છે. 2012થી કાંધલ જાડેજા NCPમાં જોડાયા હતા. તેમજ NCP

એ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ નારાજ થયા છે.

Free Traffic Exchange