શહેરાના ચાંદલગઢ ખાતે ભાજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.