PM મોદીએ દુર્ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું

2022-11-01 505

મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા છે. જ્યાં તેમણે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

Free Traffic Exchange

Videos similaires