દિવાળીના પર્વ નિમિત્તે અમિત શાહના નિવાસે સ્નેહ મિલન કાર્યક્રમ

2022-10-26 477

આજથી નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજી રહ્યા છે. સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાને યોજાશે સ્નેહ મિલન કાર્યક્રમ. તેમના નિવાસ સ્થાને યોજાશે નેતાઓનો જમાવડો. સવારે કાર્યકર્તાઓ નેતાઓને નવા વર્ષની આપશે શુભેચ્છા. મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ રહેશે ઉપસ્થિત.

Free Traffic Exchange

Videos similaires