ફટાકડાથી દાઝી જવાના કેસમાં 400 ટકાનો વધારો

2022-10-25 43

દિવાળીનો પર્વ આમ તો ખુશીઓનો પર્વ હોય છે. પરંતુ આ પર્વ દરમ્યાન રાજ્યમાં ઇમરજન્સી કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. અકસ્માત, અણબનાવોની સાથે હિંસક હુમલાના કેસોમાં કુલ 112 ટકાનો વધારો થયો છે. જેને કારણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે.

Free Traffic Exchange