કાળી ચૌદશની જાણીલો શાસ્ત્રોક્ત વિધિ

2022-10-23 318

કાળી ચૌદશ જેને સાધનાનો દિવસ કહેવામાં આવે છે આ દિવસે ઉગ્રદેવતાઓ જાગૃત હોય છે અને જો તેમની શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા કરવમાં આવે તો અવશ્ય તેમની કૃપાથી જીવનને સમૃદ્ધ બનાવી શકાય છે પરંતુ આ દિવસે પૂજનની સાથે ઘરનાં કંકાસને પણ દૂર કરવામાં આવે છે ત્યારે કેવી રીતે કાળી ચૌદશની કરવી વિધી વિધાન જાણકારી આપશે શાસ્ત્રીજી મહારાજ.

Free Traffic Exchange