PM નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે, કેદારનાથ પહોંચ્યા

2022-10-21 820

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. PM મોદી સવારે 8.30 વાગ્યે કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ તેઓ સવારે 9 વાગ્યે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ આદિગુરુ શંકરાચાર્યની સમાધિની મુલાકાત લેશે. વડાપ્રધાન સવારે 11.30 વાગ્યે બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.

Free Traffic Exchange