મોરના ઈંડા ચીતરવા ના પડે તે કહેવતને સાર્થક કરતા 35 વર્ષનો અનુભવ ધરાવતા વડોદરા શહેરના ફૂટ અને એંકલ સર્જન ડૉ. રાજીવ શાહના 30 વર્ષીય પુત્ર ડૉ. શિવમ શાહને દક્ષિણ કોરિયાની ઓર્થોસ્કોપી સોસાયટીના તબીબો સમક્ષ પગની ઘૂંટી અને ખભાની ઇજાઓની અસરકારક સારવાર વિશે ચર્ચા કરવા માટે આમંત્રણ અપાયું છે.