ઉજ્જૈનમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિલીંગની ભસ્મ આરતીના કરો દર્શન

2022-10-11 75

આજે છે આસો વદ બીજ અને મંગળવાર. આજે આપણે ભક્તિ કરીશું ભોળાશંભૂની.. ભગવાન ભોળાનાથનાં બાર જ્યોતિર્લીંગ આવેલાં છે. તેમાંનું એક છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલ જ્યોતિર્લીંગ.., આજે આપણે દર્શન કરીશું આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં.. મહાકાલને કરવામાં આવે છે ભસ્મ આરતી.. તે ભસ્મ આરતીનાં ભાગ લઈને આપણે જીવનને ધન્ય બનાવીશુ.

Free Traffic Exchange