કેદારનાથ પર તોળાતો ખતરો, છેલ્લા 9 મહિનામાં 3 વખત થયો હિમપ્રપાત

2022-10-05 1

દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડની ધરતી પર મોટી કુદરતી આફતની આશંકા છે. વાસ્તવમાં કેદારનાથ ધામ પાસે નવ દિવસમાં ત્રણ વખત હિમસ્ખલન થયું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકો તેના કારણો શોધી રહ્યા છે.

Free Traffic Exchange