રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

2022-09-26 158

રાજકોટના લોહાનગરમાં રહેતી સગીરાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા એ-ડીવીઝન પોલીસે તપાસ કરતાં સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વિશેષ તપાસ કરી છે.

Free Traffic Exchange

Videos similaires