PM મોદીને મળેલી ભેટ ખરીદવાનો સોનેરી અવસર

2022-09-16 456

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી સમયાંતરે અનેક ભેટો મળે છે અને જો તમે તેને ખરીદવા માંગતા હો તો તમારા માટે તક આવી છે. PM નરેન્દ્ર મોદી દ્વારા રમતગમત અને રાજકારણીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી મળેલી 1200થી વધુ ભેટોની 17 સપ્ટેમ્બરથી હરાજી થવા જઈ રહી છે અને તેમાંથી મળેલી રકમ નમામી ગંગા મિશનને આપવામાં આવશે.