વડોદરામાં ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે ઘર્ષણ

2022-08-30 372

વડોદરામાં સોમવારે રાત્રે ગણપતિની મૂર્તિ લઇ જતી વખતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ બોલાચાલી ઉગ્ર થતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. આ અથડામણ બાદ પોલીસે 13 લોકોની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

Free Traffic Exchange

Videos similaires