જે ફૂલો-વસ્તુઓ ઝેરી છે, જંગલી છે જેવા કે ફૂલો, ભસ્મ, નાગ વગેરેને ભગવાન શિવ અપનાવે છે એટલે કે જેને કોઈ નથી અપનાવતું તેને શિવ અપનાવે છે.