રથયાત્રામાં જુઓ પુરીનો માહોલ

2022-07-01 311

જગન્નાથ પુરીમાં પણ રથયાત્રાનો ખાસ માહોલ જામ્યો છે. આ સાથે સુરક્ષા કારણોસર જવાનો પણ તૈનાત જોવા મળી રહ્યા છે. રથનો પણ ખાસ નજારો જોઈ શકાય છે.

Free Traffic Exchange