ઉદયપુરમાં કનૈયાલાલની ઘાતકી હત્યાને સખ્ત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી મળવાથી ચકચાર મચી જવા પામી છે.