હવે રાજ્યના રિટાયર્ડ કર્મચારીઓ ઘરે બેઠા તેમની હયાતીની ખરાઈ કરાવી શકશે. ઓનલાઈન પેન્શનર્સ પોર્ટલ પર હયાતીની ખરાઈ કરી શકાશે.