ખેડા જિલ્લાના ડાકોરમાં પાણીની રેલમછેલ ઉડી
2022-05-30
241
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિર પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાર સર્જાયું હતું.. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું.. પાઈપ લાઈનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો.