Rajkot: BJP સાંસદ સાક્ષી મહારાજના શિવસેના પર અટેક

2022-05-04 127

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે શિવસેના પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે,આજે નહીં તો કાલે યોગીના પગલે ચાલવું પડશે. યોગીના એક જ નિર્ણયથી સ્પિકરો ઉતરી ગયા હતા. શિવસેના પર પ્રહાર કરતા કહ્યું કે પોતાની જાતને કટ્ટર હિન્દુ કહેનારાઓને હનુમાન ચાલીસાથી પણ પેટમાં દુખે છે.

Free Traffic Exchange