Gandhinagar સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે સભા

2022-03-25 1

આજે કોંગ્રેસનું આદિવાસી સત્યાગ્રહ આંદોલન છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજાશે. જળ, જમીન, જંગલના પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કરશે. તાપી - પાર - નર્મદા લીંક યોજનાનો પણ વિરોધ કરશે

Free Traffic Exchange