રાજકોટમાં રૂપાણીને આમંત્રણ અને રામ મોકરીયાને નહીં

2022-03-23 4

રાજકોટ ભાજપમાં હજુ જૂથવાદ યથાવત્ છે. રૂપાણીને આમંત્રણ અને રામ મોકરીયાને નહીં. શહીદ દિનના કાર્યક્રમમાં રામ મોકરિયાની બાદબાકી કરી છે. સાંસદના નામની બાદબાકીથી કાર્યક્રમ પહેલા વિવાદ થયો છે.

Free Traffic Exchange

Videos similaires