પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી અને 3 શખ્સોએ હુમલો કરતા વરરાજો પોલીસ સ્ટેશન પહોંચ્યો

2020-02-11 598

ઉના:ઉનાના ખોડિયારનગરમાં વરરાજાની પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી અને અજાણ્યા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો વરરાજાને માર પડતા જ ફરિયાદ નોંધાવવા વરરાજો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો સાથે ઘરના 4 વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો પોલીસે વરરાજાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

Free Traffic Exchange

Videos similaires