સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના થશે, ખાસ રાજસ્થાનથી પથ્થર લવાયો

2020-02-09 1,060

અમદાવાદ:સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રાનાઈટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે જેના માટે આજે રાજસ્થાનના ભીલવાડાથી પથ્થરને અમદાવાદ આવવામાં આવ્યો છે પથ્થર વૈષ્ણોદેવી સર્કલ પાસે લવાયો હતો જ્યારે સંતો તેમજ મહંતોએ તેની પૂજા કરી હતી પૂજા બાદ પથ્થરને સારંગપુર લઇ જવાશે

Free Traffic Exchange