મોતના મુખમાંથી 23 બાળકોને પોલીસે બચાવ્યા,બદમાશ ઠાર

2020-01-31 3,512

ફરુખાબાદમાં જામીન પર છૂટેલા હત્યાના આરોપીએ ગુરુવારે 23 બાળકોને 8 કલાક સુધી ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા દિવસ દરમિયાન પોલીસ અને એટીએસ બાળકોને છોડાવવામાં સફળ રહેતા મોડી રાતે NSG કમાંડોની એક ટીમ ફરુખાબાદ જવા રવાના થઈ હતી મોડી રાતે લગભગ 1 વાગ્યે પોલીસ ગ્રામીણો સાથે મળીને ઓપરેશન ચલાવ્યું અને ઘરનો દરવાજો તોડીને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા આ દરમિયામ અથડામણમાં આરોપી સુભાષ બાથમ ઠાર મરાયા હતો પોલીસે ઘાયલ સ્થિતિમાં તેની પત્ની રૂબીને પણ હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થઈ ગયું હતું આરોપીઓએ ગામના લોકો સાથે વેર વાળવા માટે દીકરીના જન્મદિવસની પાર્ટીના બહાને બાળકોને બોલાવીને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતા

Free Traffic Exchange

Videos similaires