PMના બચાવમાં સાધ્વી ઋતુંભરા મેદાનમાં, નરેન્દ્ર મોદીને લસણ ડુંગળીના ભાવો સસ્તા કરવા વડાપ્રધાન નથી બનાવાયા

2020-01-24 2,042

ડાકોર:મોદીને લસણ ડુંગળીના ભાવો નિયંત્રિત કરવા માટે નહીં પણ ભારતને ભારત બનાવવા પ્રધાનમંત્રી બનાવ્યા છે ભારતવાસી સૌ રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં લાગે તેવો સંદેશ ખેડાના જિલ્લાના મહિસા ગામે વાત્સલ્ય ગ્રામ ખાતે સવિંદ ગુરુકુલમના ઉદ્ઘાટન સમયે રાખવામાં આવેલા કાર્યક્રમમાં પૂદીદી માં ના હુલામણા નામથી જાણીતા તેજતરાર સાધ્વી ઋતુંભરાજીએ કહ્યા છે

Free Traffic Exchange

Videos similaires