રાજકોટની સિવિલમાં એક જ માસમાં 111 નવજાતનાં મોત થયાં હોવાનું બહાર આવ્યું

2020-01-05 2,361

રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલ કરતાં પણ વધુ ખરાબ હાલત રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય તેવો મામલો પ્રકાશમાં આવ્યો છેસિવિલ કેમ્પસમાં આવેલીકેટીચિલ્ડ્રન હોસ્પિટલમાં એક જ માસમાં 111 નવજાતનાં મોત થયાં છે જેમાં 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે, હોસ્પિટલમાંએનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ નહીં હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી

Free Traffic Exchange