ભરૂચઃ જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી 5 કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા