સંજય શર્મા ઉર્ફે મહારાજે ઘરમાં સોનું હોવાનું કહી પૂજાવિધિ કરી હતી ખાડો ખોદ્યા પછી ઘરને 15 દિવસ ન ખોલવાનું કહ્યું હતું કેટલીક વિધિ તાપી નદીના કાંઠે પણ કરવામાં આવી હતી આ માટે 5 કિલોથી વધુ સોનું લીધું હતું જો કે, ઘર ખોલતાં ખાડામાંથી માત્ર સાપ નીકળ્યો હતો આ અંકે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે