હનુમાન ભક્તો માટે હનુમાન જન્મોત્સવનુ વિશેષ મહત્વ હોય છે. 19 એપ્રિલ 2019ના રોજ દેશમાં હનુમાન જંયતી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાશે. હનુમાન જયંતી બધા દેવોમાં એવા દેવતા છે જે પોતાના ભક્તોન દ્વારા પ્રસન્ન કરવા પર ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. હનુમાન જયંતીના અવસર પર બજરંગબલીના જીવનના કેટલાક એવા રહસ્ય છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આવો જાણીએ બજરંગબલી સાથે જોડાયેલ 9 ચમત્કારી રહસ્ય વિશે માહિતી #HanumanJaynti #Hanuman #HinduDharm