કેટલાક લોકો આ ઉપાયોને ગ્રહોની ખરાબ દ્રષ્ટિથી બચાવા માટે કરે છે અને તેમને ફાયદો પણ થાય છે તો કેટલાક લોકો આવા ઉપાયોને ટોટકા સમજીને તેને આજના સમયમાં હાસ્યાસ્પદ સમજીને ધ્યાનમાં લેતા નથી. પણ મિત્રો જેમ ઈશ્વરને તમે માનો તો તે બધે જ છે છતા તમારી કોઈ ઈચ્છા હોય ત્યારે આપ મંદિરમાં જ જઈને તેની પૂજા કરવી યોગ્ય સમજો છો. #TantraMantra #GujaratiTotka #Jyotishupay