ધનતેરસનો આ એક ઉપાય તમને બનાવી દેશે માલામાલ - Dhanteras Malamal Tips
2019-09-20 5
ધનતેરસ પર દરેક મનુષ્યની અપાર ધનની પ્રાપ્તિની ચાહ્ત હોય છે. અપાર ધન પ્રાપ્તિ માટે શુદ્ધ આચરણ અને શુદ્ધ વિચાર હોવા પણ જરૂરી છે. દરિદ્રતા ગરીબી કે કર્જથી છુટકારો મેળવવા માટે ધનતેરસના દિવસે કરો આ સહેલા ઉપાય #DhanterasUpay #Dhanteras #Gujarati #Diwali