અંકલેશ્વરથી લવાયેલી મૂર્તિનું વિવાદ બાદ સુરતમાં પોલીસની હાજરીમાં વિસર્જન

2019-09-06 770

સુરતઃ અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા 8 જેટલાને કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી જોકે, આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેથી પોલીસ અને ગણેશ ભક્તો વચ્ચે છેલ્લા ચાર દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો દરમિયાન આજે હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું છે

Free Traffic Exchange

Videos similaires