વડોદરાના બાવામાનપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત

2019-06-13 917

વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ બહાર બાવામાનપુરામાં આજે વ્યાજે આપેલા 50 હજાર રૂપિયા પરત ન આપવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થતાં દોડધામ મચી ગઇ હતી પથ્થર મારામાં 3 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા બીજી બાજુ મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો

Free Traffic Exchange

Videos similaires