કેવી રીતે સુરતમાં આગ લાગી હતી? સીસીટીવીમાં જોવા મળ્યા દ્વશ્યો

2019-05-25 21,776

સુરતઃસરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે ઘટનાના અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે ત્યારે તક્ષશિલા આર્કેડની સામે લાગેલા એક સીસીટીવીમાં કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલોડ થતાં ભડકેલી આગના દ્વશ્યો જોવા મળ્યા છે આ આગના કારણે બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં

Free Traffic Exchange

Videos similaires