બિહારના બેગૂસરાયમાં ગિરિરાજસિંહ અને કનૈયાકુમારના સમર્થકોએ પથ્થરમારો કર્યો

2019-05-23 1,116

વીડિયો ડેસ્કઃ 17મી લોકસભા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી થઈ રહી છે આવી રહેલા રુઝાન મુજબ દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમત સાથે સતત બીજી વખત બિન કોંગ્રેસી પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં છે ત્યારે બિહારના બેગૂસરાયમાં વોટ કાઉન્ટિંગ દરમિયાન ગિરિરાજસિંહ અને કનૈયાકુમારના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે કનૈયાકુમારના સમર્થકોએ EVMમાં છેડછાડ થવાનો આરપ લગાવ્યો છે જેને લીધે બંને નેતાઓના સમર્થકોએ સામસામો પથ્થરમારો કર્યો હતો પોલીસને આ ઘટનાની જાણ કરાતાં ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી

Free Traffic Exchange

Videos similaires